શ્રી રામમાં શ્રદ્ધા હોય તો નીચે ફોટો ટચ કરી “રામ” લખો – તમારી બધી મનોકામના પૂર્ણ થશે
મિત્રો આપણે જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુએ લંકાપતિ રાવણના અત્યાચારોથી ત્રણેય લોકને મુક્તિ આપવા માટે રામનો અવતાર ધારણ કર્યો હતો.
ભગવાનનો અવતાર ભક્તોની હૃદયની ખુબ જ નજીક છે.
ભગવાન શ્રીરામના જીવનમાંથી બોધપાઠ મેળવવાનો છે જે સામાન્ય વ્યક્તિ માટે જ છે.
એક સામાન્ય વ્યક્તિ પોતાની મર્યાદામાં રહીને પણ કેવી રીતે અસંભવ કાર્યને પણ પૂર્ણ કરી શકે છે તે ભગવાન રામ સમજાવે છે.
ભગવાન સ્પષ્ટ સંકેત આપે છે કે શક્તિ સાથે મર્યાદાનું હોવું જરૂરી છે, જો તમારી તાકાતને સંયમ અને નિયમમાં બાંધવામાં ના આવે તો તે ઘાતક સાબિત થઈ શકે છે.
ભગવાન શ્રીરામે દશરથના ઘરે અયોધ્યામાં જ શા માટે જન્મ લીધો?
અયોધ્યાનો મતલબ થાય છે “અ+ યુદ્ધ” એટલે કે જે જગ્યા પર યુદ્ધ ન થયુ હોય તે શાંતિની ભૂમિ હોય અને દશરથનો મતલબ થાય છે કે જે 10 ઘોડાના રથ પર સવાર હોય.
આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો ધર્મના દસ અંગ છે, આ અંગ જ ધર્મને ચલાવે છે જેમાં ધેર્ય, ક્ષમા, સંયમ, અસ્તેય, પવિત્રતા, ઇન્દ્રિયોને વશમાં રાખવી, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ.
જ્યાં શાંતિ અને ધર્મ હોય ત્યાં ભગવાન રામ ચોક્કસ જન્મ લે છે.
હવે આપણે જાણીએ રામ શબ્દનો અર્થ :
રામ શબ્દ જેટલો નાનો છે તેની વ્યાખ્યા તેટલી જ વિસ્તૃત છે. પુરાણોમાં કહેવામાં આવે છે “રમન્તે સર્વત્ર ઇતિ રામ:” એટલે કે જે બધી જ જગ્યાએ વ્યાપ્ત છે તે રામ છે.
સંસ્કૃત વ્યાકરણ અને શબ્દકોશ પણ કહે છે કે રમન્તે નો અર્થ થાય છે રામ એટલે જે સુંદર છે દર્શનીય છે તે રામ છે.
ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.
આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.
ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.
જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
जय श्री राम जी सादर प्रणाम